ઇતિહાસ
ભીલોડા
ગામની બહાર હાથમતીના કિનારા પર કાલીકા માતાનું મંદિર આવેલુ છે. મુસલમાનો ધાર્મિક સ્થળોમાં એક મસ્જિદ અને દરગાહ છે. સંવત ૧પ૯૯(ઈ.સ.૧પ૪૩)માં બંધાયેલ વાવ કે જે રેંટોડા વાવ તરીકે ઓળખાય છે.
આ ગામથી ર૪ કિ.મી.દુર અગ્નિમાં ૭૦ ફુટ લાંબુ, ૪પ ફુટ પહોળું અને ૩૦ ફુટ ઉંચુ ચંન્દ્ર પ્રભુજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે
ભીલોડા તાલુકામાં શામળાજી એ મેશ્વો નદીના કિનારા પર આવેલું પ્રખ્યાત યાત્રા સ્થળ છે. શામળાજીએ મુખ્યત્વે વૈષ્ણવોનું સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જે શામળાજીનું મુખ્ય મંદિર છે.તે કૃષ્ણના નામ ઉપરથી પડયુ છે અને તે હિન્દુ સ્થાપત્યનો સુંદર નમુનો છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ હોવાનુ મનાય છે. આનું સમારકામ પણ પ૦૦ વર્ષ પહેલા થયુ હોવાનું મનાય છે. શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ-૧પ(ઓકટોમ્બર)માં ભરાય છે.
ભિલોડા તાલુકો એ મુખ્યત્વે આદિજાતિની વસ્તી ધરાવતો તાલુકો છે.
તાલુકો ભિલોડા
કુલ ગામોની સંખ્યા :-૧૬૦
વસ્તી કુલ :-ર૦૬૧૬૮
પુરૂષ ૧૦૩૮ર૯ સ્ત્રી :- ૧૦ર૩૩૯
નદીઓ :- મેશ્વો,ઈન્દ્રાસી,હાથમતી.
પવૅતો અરવલ્લીની ગીરીમાળાઓ.
વરસાદ -૪૦ થી પ૦ ઈંચ.
પાક ઘઉ,મકાઈ,બાજરી,તુવેર,કપાસ,મગ,મઠ,અડદ વિગેરે
વિસ્તાર ૭ર૩૬ર.૮૬ હેકટર.
ભૌગોલીક વિસ્તાર હેકટરમાં:- ૭ર૩૬ર.૮૬
જંગલ વિસ્તાર હેકટરમાં :- ર૪૩રર.૦૦
ખેતીની જમીન હેકટરમાં:-૩૪૮પપ.૦૦
ગૌચર હેકટરમાં :-૩પ૭૦.૦૦
શિક્ષણ સંસ્થાઓ આઈ.ટી.આઈ. - ૩
પ્રા.શાળા - ર૬૦
પી.ટી.સી. કોલેજ-૩
કોલેજ -૩ આર્ટસકોલેજ -૩
માઘ્યમિક શાળાઓ-૭૦
ગામની બહાર હાથમતીના કિનારા પર કાલીકા માતાનું મંદિર આવેલુ છે. મુસલમાનો ધાર્મિક સ્થળોમાં એક મસ્જિદ અને દરગાહ છે. સંવત ૧પ૯૯(ઈ.સ.૧પ૪૩)માં બંધાયેલ વાવ કે જે રેંટોડા વાવ તરીકે ઓળખાય છે.
આ ગામથી ર૪ કિ.મી.દુર અગ્નિમાં ૭૦ ફુટ લાંબુ, ૪પ ફુટ પહોળું અને ૩૦ ફુટ ઉંચુ ચંન્દ્ર પ્રભુજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે
ભીલોડા તાલુકામાં શામળાજી એ મેશ્વો નદીના કિનારા પર આવેલું પ્રખ્યાત યાત્રા સ્થળ છે. શામળાજીએ મુખ્યત્વે વૈષ્ણવોનું સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જે શામળાજીનું મુખ્ય મંદિર છે.તે કૃષ્ણના નામ ઉપરથી પડયુ છે અને તે હિન્દુ સ્થાપત્યનો સુંદર નમુનો છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ હોવાનુ મનાય છે. આનું સમારકામ પણ પ૦૦ વર્ષ પહેલા થયુ હોવાનું મનાય છે. શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ-૧પ(ઓકટોમ્બર)માં ભરાય છે.
ભિલોડા તાલુકો એ મુખ્યત્વે આદિજાતિની વસ્તી ધરાવતો તાલુકો છે.
તાલુકો ભિલોડા
કુલ ગામોની સંખ્યા :-૧૬૦
વસ્તી કુલ :-ર૦૬૧૬૮
પુરૂષ ૧૦૩૮ર૯ સ્ત્રી :- ૧૦ર૩૩૯
નદીઓ :- મેશ્વો,ઈન્દ્રાસી,હાથમતી.
પવૅતો અરવલ્લીની ગીરીમાળાઓ.
વરસાદ -૪૦ થી પ૦ ઈંચ.
પાક ઘઉ,મકાઈ,બાજરી,તુવેર,કપાસ,મગ,મઠ,અડદ વિગેરે
વિસ્તાર ૭ર૩૬ર.૮૬ હેકટર.
ભૌગોલીક વિસ્તાર હેકટરમાં:- ૭ર૩૬ર.૮૬
જંગલ વિસ્તાર હેકટરમાં :- ર૪૩રર.૦૦
ખેતીની જમીન હેકટરમાં:-૩૪૮પપ.૦૦
ગૌચર હેકટરમાં :-૩પ૭૦.૦૦
શિક્ષણ સંસ્થાઓ આઈ.ટી.આઈ. - ૩
પ્રા.શાળા - ર૬૦
પી.ટી.સી. કોલેજ-૩
કોલેજ -૩ આર્ટસકોલેજ -૩
માઘ્યમિક શાળાઓ-૭૦